કલોલ માં પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની જન્મ જયંતિ ના નિમિતે રાજપૂત યુવા સંગઠન દ્વારા કોરોના ની મહામારીમાં ગરીબ તેમજ શ્રમિકોને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ માં સત્યનારાયણ મંદિર કલોલ ના મહંત શ્રી રામમનોહર દાસજી મહારાજ અને કલોલ નગરપાલિકાના Ex .પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાધેલા, કાઉન્સીલર યંસવનતસિંહ રાઠોડ, રાજપૂત સમાજ આગેવાન દિપકસિંહ ગોહિલ તથા રાજપૂત સમાજ ભાઈ ઓ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું.
રિપોર્ટર : વિજયભાઈ પટેલ, ગાંધીનગર