કલોલ ખાતે પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની જન્મજયંતિ નિમિતે રાજપૂત યુવા સંગઠન દ્વારા કીટ વિતરણ

કલોલ માં પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની જન્મ જયંતિ ના નિમિતે રાજપૂત યુવા સંગઠન દ્વારા કોરોના ની મહામારીમાં ગરીબ તેમજ શ્રમિકોને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ માં સત્યનારાયણ મંદિર કલોલ ના મહંત શ્રી રામમનોહર દાસજી મહારાજ અને કલોલ નગરપાલિકાના Ex .પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાધેલા, કાઉન્સીલર યંસવનતસિંહ રાઠોડ, રાજપૂત સમાજ આગેવાન દિપકસિંહ ગોહિલ તથા રાજપૂત સમાજ ભાઈ ઓ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર : વિજયભાઈ પટેલ, ગાંધીનગર

Related posts

Leave a Comment